Uncategorized
-
આંકલાવ નગરપાલિકા દ્વારા વરસાદ બંધ થતા આંકલાવ શહેર વિસ્તારમાં પરબડી થી મહાદેવ મંદિર, ગોલવાડ, પાંજરાપોળ પાસે વરસાદને કારણે તુટેલા રસ્તા/ભુવા પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી તેમજ શહેરના તમામ વિસ્તાર જંતુનાશક દવાનો છંટકાવ તેમજ ફોગીન કરવામાં આવેલ છે.
આંકલાવ નગરપાલિકા દ્વારા વરસાદ બંધ થતા આંકલાવ શહેર વિસ્તારમાં પરબડી થી મહાદેવ મંદિર, ગોલવાડ, પાંજરાપોળ પાસે વરસાદને કારણે તુટેલા…
Read More » -
ઝઘડિયા ડેપોના શિડયુલ ફતેપુરા સુરતમાં તારીખ 13 7 2025 ના રોજ સુરત થી બેઠેલ મુસાફર પોતાના તાબાનુ એક કીમતી સામાન નું બેગ બસમાં ભૂલી ગયેલા હતા જે કંડકટર બેજ નંબર 17 રાજેશભાઈ પટેલને મળેલ હતું જે આજરોજ તારીખ 14 7 2025 ના વડોદરા ડેપો કંટ્રોલર ની હાજરીમાં સામાનના માલિક મુસાફરને પરત કરેલ છે જે બદલ ડ્રાઇવર બેજ નંબર 338 અને કંડકટર બેજ નંબર 17 ને ઝઘડિયા ડેપો તરફથી ખુબ ખુબ અભિનંદન આ પ્રમાણિકતા બતાવી ડ્રાઇવર કંડક્ટરે ઝઘડિયા ડેપો નું નામ ઉજવળ કરેલ છે
ઝઘડિયા ડેપોના શિડયુલ ફતેપુરા સુરતમાં તારીખ 13 7 2025 ના રોજ સુરત થી બેઠેલ મુસાફર પોતાના તાબાનુ એક કીમતી…
Read More » -
આણંદ જિલ્લા બોરસદ તાલુકામાં આવેલ અલારસાગામ થી કોસીન્દ્રા તરફ જતા રોડ અલારસા ગામ થી નજીક તળાવ સામે ગરનાડુ બનાવેલું હોય જે અસંતોષકારક બનેલું હોય અને કોન્ટ્રાક્ટરની નીશ કાળજી જોવા મળી
આણંદ જિલ્લા બોરસદ તાલુકામાં આવેલ અલારસાગામ થી કોસીન્દ્રા તરફ જતા રોડ અલારસા ગામ થી નજીક તળાવ સામે ગરનાડુ બનાવેલું…
Read More » -
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ વર્ષની ઉજવણી કરાઈ
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાધનપુરા ખાતે આવેલ પ્રાથમિક શાળા માં અનોખી રીતે શાળાના બાળકો સાથે 51 મી વર્ષ જન્મ…
Read More » -
કરજણ તાલુકાના મેસરાડ સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ મેસરાડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, 300 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું… કરજણ તાલુકાના મેસરાડ સ્થિત સેવાભાવી…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વીરકુવા ચોકડી પાસે કનૈયા ચાઈનીઝ ના ઈસમો પાણીનો દૂર ઉપયોગ કરતા નજરે ચડ્યા જ્યાં લોકોને પીવાનું પાણી સરખું મળતું નથી ત્યાં આંકલાવના આ કનૈયા ચાઈનીઝ વાળા રોજ વરસાદની સિઝનમાં પણ વરસાદ પડી ગયા પછી રોડ રસ્તા ચોખા પાણીથી ધોવે છે તેમની સામે કડક અને શિક્ષાકીય યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત કરવામાં આવશે
આણંદ જિલ્લા આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં વીરકુવા ચોકડી પાસે કનૈયા ચાઈનીઝ ના ઈસમો પાણીનો દૂર ઉપયોગ કરતા નજરે ચડ્યા જ્યાં…
Read More » -
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં બાયપાસ રોડ પર ટાટા કંપનીના ટ્રકને અકસ્માત નડ્યો.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં બાયપાસ રોડ પર ટાટા કંપનીના ટ્રકને અકસ્માત નડ્યો. ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર…
Read More » -
સોએબ અબ્દુલરહેમાન પટેલ (અંગ્રેજ) એ ૬૧મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
તારીખ: ૧૧ જુલાઈ ૨૦૨૫ સ્થાન: અમદાવાદ,ગુજરાત, ભારત સોએબ અબ્દુલરહેમાન પટેલ (અંગ્રેજ) એ ૬૧મી ગુજરાત રાજ્ય શૂટિંગ ચેમ્પિયનશિપમાં…
Read More » -
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક નવા બોર ભાઠ્ઠા સ્કૂલ અંકલેશ્વર માં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ નુ આયોજન કરવામાં…
Read More » -
આંકલાવ તાલુકામાં આસરમા રામપુરા ખાતે રોડનું ખાતમુહુર્ત
આંકલાવ તાલુકામાં આસરમા રામપુરા ખાતે રોડનું ખાતમુહુર્ત રામપુરા- આંકલાવ રોડથી હનુમંતપુરા રોડ અંદાજે 1.5 કી.મી રુ…
Read More »