Uncategorized
-
ગંભીરા બામણગામ મહી નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે અને રાત્રેના સમય બમ્પર ભરીને જઈ રહી છે તો તંત્રી કે કોઈ જોતું નહીં.
ગંભીરા બામણગામ મહી નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે અને રાત્રેના સમય બમ્પર ભરીને જઈ રહી છે…
Read More » -
ગોધરા તાલુકામાં આવેલ મહુલીયા પ્રાથમિક શાળા માં બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ
મહુલીયા પ્રાથમિક શાળામાં તારીખ 23/7/2025 ને બુધવાર ના રોજ શાળામાં બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ …
Read More » -
આજરોજ ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ જગડીયા દ્વારા જગડીયા તાલુકા નું ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં મફત આંખ તપાસ અને મફત ઓપરેશન નો કેમ્પ રાખવામાં આવેલ આ કેમ્પ માં 240 લાભાર્થી એ તપાસ કરાવી હતી 188 દર્દી ને નંબર વાળા ચશ્માં આપ્યા
આજરોજ ના રોજ અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ જગડીયા દ્વારા જગડીયા તાલુકા નું ધારોલી ગામે આદર્શ કુમાર શાળા માં…
Read More » -
બોરીયાવી નગરપાલિકા તાલુકો જીલ્લો આણંદ ગામમાં તળાવ નું નામ હતું કુંજવણ માટે સરકાર શ્રી તરફથી ગ્રાન્ટ આવી હતી 2021 પાંચ વરસમાં એની હાલત તો જુઓ તો એ ભૂલ કોને વહીવટદાર નહીં કે કોન્ટ્રાક્ટરની હવે એ જોવાનું રહેશે નગરપાલિકા ની નવી બોડી શું કરે છે તળાવ માટે.
બોરીયાવી નગરપાલિકા તાલુકો જીલ્લો આણંદ ગામમાં તળાવ નું નામ હતું કુંજવણ માટે સરકાર શ્રી તરફથી ગ્રાન્ટ આવી હતી 2021…
Read More » -
જંબુસર રૂદ્ર બંગ્લોઝ ની પાસે ખુલ્લા મેદાનમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જંબુસર પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં દારૂ/જુગારની…
Read More » -
બામણગામ તાલુકો આંકલાવ જીલ્લો આણંદ મેન રોડ થી ગામમાં મોટી ભાગો જતા રોડ ની હાલત બહુ ખરાબ છે જનતા નું કેવું છે કેટલા વર્ષોથી આવો જ રોડ છે અને બધા અધિકારીઓ આવે છે જોઈને જતા રહે છે.
બામણગામ તાલુકો આંકલાવ જીલ્લો આણંદ મેન રોડ થી ગામમાં મોટી ભાગો જતા રોડ ની હાલત બહુ ખરાબ છે જનતા…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવમાં તારીખ 18-7-2025 ના રોજ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ દ્વારા મિત્ર મંડળ પાટવી ગુજરાતી ન્યૂઝના સીઓ રાજ યુસુફભાઈ તથા સમીર ગુહા દિપક શાહ ભુપેન્દ્ર પટેલ લાલાભાઇ પટેલ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરી ધ્વજા ચડાવી અને પ્રસાદ ધરાવ્યો અને સોમનાથ મહાદેવ ભગવાનના દર્શન કર્યા.
આણંદ જિલ્લા આંકલાવમાં તારીખ 18-7-2025 ના રોજ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી હસમુખભાઈ પટેલ દ્વારા મિત્ર મંડળ પાટવી ગુજરાતી ન્યૂઝના…
Read More » -
*બેન્ક ઓફ બરોડા ના સ્થાપનાના 118 મા વર્ષની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ, મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણી મા ભાગ લીધો.*
*બેન્ક ઓફ બરોડા ના સ્થાપનાના 118 મા વર્ષની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ, મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણી મા…
Read More » -
*બેન્ક ઓફ બરોડા ના સ્થાપનાના 118 મા વર્ષની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ, મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણી મા ભાગ લીધો.* બેન્ક ઓફ બરોડા તેના સ્થાપનાના 118 મા વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે તારીખ 19/07/2025 ને શનિવારના રોજ ભરૂચ જિલ્લાની નબીપુર ની બેન્ક શાખામાં પણ તેની ઉજવણી કરાઈ હતી. જેમાં બેન્ક મેનેજર અને બેન્ક સ્ટાફ સહિત માનવનતા ગ્રાહકોએ ભાગ લીધો હતો. નબીપુર બેન્ક બ્રાન્ચ છેલ્લા 55 વર્ષથી નબીપુર ગામ ખાતે કાર્યરત છે જે દર વર્ષે આ દિવસની ઉજવણી કરે છે. બેન્ક મેબેજરે બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો અને બેન્ક વધુ ને વધુ પ્રગતિ કરે તેવી અપેક્ષા સેવી હતી. ઉજવણીના સમારંભમાં ઉપસ્થિત બેંકના ગ્રાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
*બેન્ક ઓફ બરોડા ના સ્થાપનાના 118 મા વર્ષની નબીપુર બ્રાન્ચમાં ઉજવણી કરાઈ, મેનેજર અને સ્ટાફ સહિત ગ્રાહકોએ ઉજવણી મા…
Read More » -
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ નવા ચૂંટાયેલા સરપંચ શ્રીડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર તેમજ નવા ચૂંટાયેલા સભ્યો શ્રીઓના રૂબરૂમાં ડેપ્યુટી સરપંચ ની નિણમુક કરવામાં આવી અને ડેપ્યુટી સરપંચ તરીકે જાગૃતિબેન દિલીપભાઈ પઢીયારને દરેક વોર્ડના સભ્યોએ સમર્થન આપ્યું હતું સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહીને ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં…
Read More »