-
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ નવા ચૂંટાયેલા સરપંચ શ્રીડાયાભાઈ હરમાનભાઈ પઢીયાર તેમજ નવા ચૂંટાયેલા સભ્યો શ્રીઓના રૂબરૂમાં ડેપ્યુટી સરપંચ ની નિણમુક કરવામાં આવી અને ડેપ્યુટી સરપંચ તરીકે જાગૃતિબેન દિલીપભાઈ પઢીયારને દરેક વોર્ડના સભ્યોએ સમર્થન આપ્યું હતું સર્વે ગ્રામજનો ઉપસ્થિત રહીને ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું
આણંદ જિલ્લા મુજકુવા ખાતે 18 7 2025 ના રોજ મુજકુવા ગ્રામ પંચાયત કચેરીમાં સર્વે ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં…
Read More » -
સાવલી તાલુકા પંચાયત સંચાલિત ટુંડાવ ગામ પંચાયત ચૂંટણી ગત 22 તારીખે ગયેલ હતી તે પૈકી ટુંડાવ ગામ પંચાયત ની ડેપ્યુટી સરપંચની ચૂંટણી આજરોજ ટુંડાવ ગામ પંચાયત ખાતે કરવામાં આવી હતી
સાવલી તાલુકા પંચાયત સંચાલિત ટુંડાવ ગામ પંચાયત ચૂંટણી ગત 22 તારીખે ગયેલ હતી તે પૈકી ટુંડાવ ગામ…
Read More » -
આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત મેગા કેમ્પ યોજાયો
સમાચાર 1 ત જિલ્લો આણંદ તાલુકો આકલાવ અરવિંદસિંહ પઢિયાર આંકલાવ તાલુકાના ભેટાસી ગામ ખાતે નાણાકીય સાક્ષરતા અભિયાન અંતર્ગત…
Read More » -
ઝામ્બીયાથી ભરૂચ અને ભરૂચ થી સુરત ખાતે લઇ જતા ગેરકાયદેસર હવાલાના રોકડા રૂપિયા ૪૦,૩૫,૩૦૦/- ના મદ્દામાલ સાથે ત્રણ(૩) ઇસમોને ઝડપી પાડી હવાલા રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ….
ઝામ્બીયાથી ભરૂચ અને ભરૂચ થી સુરત ખાતે લઇ જતા ગેરકાયદેસર હવાલાના રોકડા રૂપિયા ૪૦,૩૫,૩૦૦/- ના મદ્દામાલ સાથે ત્રણ(૩) ઇસમોને…
Read More » -
નબીપુર પ્રાથમિક કુમારશાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉટકર્ષ અભિયાન યોજાયો, નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ ખુલ્લો મૂકાયો, ગામના સરપંચ, ડે. સરપંચ અને શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા
*નબીપુર પ્રાથમિક કુમારશાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉટકર્ષ અભિયાન યોજાયો, નાયબ મામલતદારની હાજરીમાં કાર્યક્રમ…
Read More » -
આણંદ જિલ્લા બોરસદ તાલુકા પીપળી ગામના દિવ્ય ભાસ્કર રિપોર્ટર ભાઈશ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે આંકલાવ શહેર બીજેપી. પ્રમુખશ્રી મહેર શાહ સંગઠન મહામંત્રી સંદીપ શાહ સંજય પટેલ નિખિલ શાહ પાટવી ગુજરાતી ન્યુઝ ના સી ઓ રાજ યુસુફભાઈ તેમજ મિત્ર મંડળ ઉપસ્થિત રહીને દિવ્યભાસ્કર ના રિપોર્ટર ભાઈ શ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે ભેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
આણંદ જિલ્લા બોરસદ તાલુકા પીપળી ગામના દિવ્ય ભાસ્કર રિપોર્ટર ભાઈશ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે આંકલાવ શહેર બીજેપી. પ્રમુખશ્રી…
Read More » -
આણંદ જિલ્લા બોરસદ તાલુકા પીપળી ગામના દિવ્ય ભાસ્કર રિપોર્ટર ભાઈશ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે આંકલાવ શહેર બીજેપી. પ્રમુખશ્રી મહેર શાહ સંગઠન મહામંત્રી સંદીપ શાહ સંજય પટેલ નિખિલ શાહ પાટવી ગુજરાતી ન્યુઝ ના સી ઓ રાજ યુસુફભાઈ તેમજ મિત્ર મંડળ ઉપસ્થિત રહીને દિવ્યભાસ્કર ના રિપોર્ટર ભાઈ શ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે ભેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી
આણંદ જિલ્લા બોરસદ તાલુકા પીપળી ગામના દિવ્ય ભાસ્કર રિપોર્ટર ભાઈશ્રી ભરતસિંહ પરમાર ના જન્મદિન નિમિત્તે આંકલાવ શહેર બીજેપી. પ્રમુખશ્રી…
Read More » -
પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો…
પાલેજની સ્ટીલકો ગુજરાત લિમિટેડ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો… – ચાર ઇસમોને ઝડપી…
Read More » -
આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામેથી કોપર અને એલ્યુમીનીયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે.આમોદ પોલીસે બે ઈસમોને ઝડપી પાડી રૂ. 9 લાખના મુદ્દામાલનો જપ્ત કર્યો છે.આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમીનીયમના કુલ 2950 કિલો વાયર તેમજ એક ટ્રેક્ટર અને ટ્રોલી કબ્જે લેવામાં આવ્યું છે.
આમોદ તાલુકાના રોજાટંકારીયા ગામેથી કોપર અને એલ્યુમીનીયમના કેબલની ચોરીના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે.આમોદ પોલીસે બે ઈસમોને…
Read More » -
કોરોના સમય થી બંધ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે લાઇન ફરી થી શરુ કરવા રેલ મંત્રાલય માં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે કરી રજુઆત ગંભીરા બ્રિજ બંધ થવાના કારણે અનેક નાગરિકોને રોજગારી અને શિક્ષણ માટે આવવા જવા માટે પડતી મુશ્કેલી ના કારણે રેલ્વે લાઇન શરુ કરવા રજુઆત કરવામાં આવેલ છે જો પૂન: શરૂ થશે રેલ્વે સેવા તો નાગરિકોનો સમય અને લાબા અંતરની મુશાફરી માં રાહત મળશે
કોરોના સમય થી બંધ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે લાઇન ફરી થી શરુ કરવા રેલ મંત્રાલય માં સાંસદ…
Read More »