-
આણંદ ઉમેટા બસમાં વિદ્યાર્થીઓને બેસવાની જગ્યાના મળતા વિરોધ દર્શાવ્યો આણંદ ઉમેટા બસમાં સ્કૂલમાં.ભણતા.વિદ્યાર્થીઓને આણંદ ઉમેટા બસમાં અવરજવર કરતા હોય જે આજરોજ બસમાં જગ્યાના મળતા સર્વે વિદ્યાર્થીઓએ દ્વારા અંધારિયા ચોકડીએ આણંદ ઉમેટા બસ રોકવામાં આવી બસ ની આગળ ઉભા રહી ઉપગ્રહ વિરોધ કરી કરતા આણંદ બસ ડેપો ના અધિકારીઓ દ્વારા આણંદ બસ ડેપો થી બીજી બસ આંકલાવ તરફ મોકલી આપવામાં આવી..
આણંદ ઉમેટા બસમાં વિદ્યાર્થીઓને બેસવાની જગ્યાના મળતા વિરોધ દર્શાવ્યો આણંદ ઉમેટા બસમાં સ્કૂલમાં.ભણતા.વિદ્યાર્થીઓને આણંદ ઉમેટા બસમાં અવરજવર કરતા…
Read More » -
ધી સાંસરોદ હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ કાર્યક્રમ યોજાયો, શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
*ધી સાંસરોદ હાઈસ્કૂલમાં કરિયર મહોત્સવ કાર્યક્રમ યોજાયો, શાળાના છાત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું…* …
Read More » -
વડોદરાની જાણીતી પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં રમતોત્સવ યોજાયો
વડોદરાની જાણીતી પંચશીલ વિદ્યાલય માંજલપુરમાં રમતોત્સવ યોજાયો પંચશીલ વિદ્યાલય – માંજલપુરનું વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ યોગદાન રહ્યું છે.આજરોજ પંચશીલ…
Read More » -
અલારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું માનનીય કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિસ્તારના પ્રજાજનોને આરોગ્યલક્ષી સુવિધામાં ખૂબ મોટો વધારો થશે.. રમણભાઈ સોલંકી સાહેબ નો ખુબ ખુબ આભાર..
અલારસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું માનનીય કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિસ્તારના પ્રજાજનોને આરોગ્યલક્ષી સુવિધામાં ખૂબ…
Read More » -
કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત, 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ
કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત, 16 વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ કરજણ તાલુકાના કિયા ગામની સીમ…
Read More » -
ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલના પટાંગણમાં વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો…
ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલના પટાંગણમાં વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો… પાલેજ :: ભરૂચના…
Read More » -
કોલીયાદ – અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો…
કોલીયાદ – અટાલી માર્ગ પર ઇબાદતગાહનો પાયાવિધી કાર્યક્રમ યોજાયો… કરજણ તાલુકાના કોલીયાદ – અટાલી માર્ગ પર આવેલી…
Read More » -
નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો
નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ નો કાર્યક્રમ યોજાયો જંબુસર રેફરલ હોસ્પિટલના ડૉ.ભૂમિકાબેન તથા સ્ટાફ દ્વારા નવયુગ વિદ્યાલય…
Read More » -
બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની આડમાં છુપાવેલા 258 છોડ મળ્યા
બાલાસિનોરમાંથી રૂ. 2.37 કરોડનો ગાંજો ઝડપાયો: રત્નાજીના મુવાડા ગામેથી 473 કિલો ગાંજા સાથે પોલીસે એકને ઝડપ્યો; એરંડાના છોડની…
Read More » -
આણંદ જિલ્લા આંકલાવ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આંકલાવ વીરકુવા ચોકડી મામલતદાર કચેરી ની બાજુમાં શ્રી મહારાણા પ્રતાપસિંહ જી ની પ્રતિમા મુકવાની હોય જગ્યા ની ફાળવણી બાબતે આંકલાવ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવા આપ સૌ ક્ષત્રિય બંધુઓ, વડીલો, આગેવાનો, યુવાનો ને આવવા આમંત્રણ છે.
આણંદ જિલ્લા આંકલાવ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આંકલાવ વીરકુવા ચોકડી મામલતદાર કચેરી ની બાજુમાં શ્રી મહારાણા પ્રતાપસિંહ જી…
Read More »