Uncategorized

 સી.વી.એમ. યુનિવર્સિટી અને સી.વી.એમ. ટ્રસ્ટના સંયુક્ત આશ્રયે આયોજિત, સી.વી.એમ.ના અધ્યક્ષ/પ્રેસિડેન્ટ શ્રી. ભીખુભાઇ પટેલનો પંચોતેર વર્ષીય અમૃતપર્વ સન્માન-અભિવાદન કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં યોજાયો.

 

શ્રી રામકૃષ્ણ સેવામંડળ પરિવાર તરફથી

CVM ના ભીખુભાઇને અમૃતપર્વે અભિનંદન .

 

સી.વી.એમ. યુનિવર્સિટી અને સી.વી.એમ. ટ્રસ્ટના સંયુક્ત આશ્રયે આયોજિત, સી.વી.એમ.ના અધ્યક્ષ/પ્રેસિડેન્ટ શ્રી. ભીખુભાઇ પટેલનો પંચોતેર વર્ષીય અમૃતપર્વ સન્માન-અભિવાદન કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગર ખાતે તાજેતરમાં યોજાયો.

આ પ્રસંગે,શ્રી રામકૃષ્ણ સેવામંડળના પ્રમુખ શ્રી. હેમંતભાઇ વકીલ અને શ્રીમતી. જ્યોત્સ્નાબેન પટેલે ઉપસ્થિત રહી,ભીખુભાઇને મંડળ પરિવાર વતી શાલ,સ્મૃતિભેટ,પુષ્પગુચ્છ અર્પણ કરી,અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવી પ્રસન્નતા વ્યક્ત કરી.

(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button