Uncategorized

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે S.I.R બાબતે સીદ્દી સમાજના લોકો સાથે મુલાકાત કરી વિસ્તૃત સમજણ

 

 

 

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે S.I.R બાબતે સીદ્દી સમાજના લોકો સાથે મુલાકાત કરી વિસ્તૃત સમજણ

 

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે S.I.R યોજના અંતર્ગત અધિકારીઓએ સીદ્દી સમાજના લોકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ વિસ્તારની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી તેમજ યોજનાથી થનારા લાભો અને અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

 

સ્થાનિક રહીશો સાથે સંવાદ સ્થાપિત કરીને તેમની શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે યોજનાની પ્રગતિ, ભાવિ આયોજન અને સામાજિક તથા વિકાસાત્મક મુદ્દાઓને લઈને લોકોને સમજણ આપવામાં આવી હતી.

 

ગામજનો દ્વારા પણ પોતપોતાના પ્રશ્નો રજૂ કરી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button