Uncategorized

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આણંદ કલેકટર ઓફિસ ખાતે ગંભીરાના આજુબાજુ ગામના લોકો તથા સરપંચ બ્રિજને લઈને રજૂઆત કરી, તે જલ્દીથી જલ્દી બનાય આપો તેવી માંગ કરવામાં આવી, અને એ પણ રજૂઆત કરી કે ગુરુવાર સવારમાં 9:00 વાગે ગંભીરાના આજુબાજુ ગામના લોકો અને સરપંચ લોકો ઉગ્ર આંદોલન કરે શું નોકરી અને સ્કૂલના છોકરા માટે હિત માટે લડીશું. 

 

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને આણંદ કલેકટર ઓફિસ ખાતે ગંભીરાના આજુબાજુ ગામના લોકો તથા સરપંચ બ્રિજને લઈને રજૂઆત કરી, તે જલ્દીથી જલ્દી બનાય આપો તેવી માંગ કરવામાં આવી, અને એ પણ રજૂઆત કરી કે ગુરુવાર સવારમાં 9:00 વાગે ગંભીરાના આજુબાજુ ગામના લોકો અને સરપંચ લોકો ઉગ્ર આંદોલન કરે શું નોકરી અને સ્કૂલના છોકરા માટે હિત માટે લડીશું.

રિપોર્ટર પ્રતીક પટેલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button